લોકભવનમાં યોગોત્સવ : ‘યોગ એ માત્ર કસરત નથી, જીવન જીવવાની ઉત્તમ કળા છે’ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પણ એક ભવ્ય અને પ્રેરણાદાયી યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં લોકભવન પરિવારના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા […]

