નેપાળના ભયાનક જળપ્રલયમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા વડોદરા સહિત ગુજરાતના ૧૨ શ્રદ્ધાળુઓ ગુમ
વડોદરા: નેપાળમાં ભયાનક ફ્લેશ ફ્લડ (Flash Flood) અને જળપ્રલયે ભારે વિનાશ સર્જ્યો છે, જેમાં ભારતીય યાત્રાળુઓ ફસાયા હોવાના દુઃખદ અહેવાલ સામે આવી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ખાનગી પ્રવાસન સંસ્થાઓ મારફતે નેપાળ ગયા બાદ કેરુંગ, ભોટેકોશી નદી અને રસુવાગઢી સરહદી વિસ્તારોમાં ગુજરાતના નાગરિકોનો સંપર્ક તૂટી ગયો છે. ગુજરાત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ની […]




