દેશ-દુનિયા
અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડમાં મોટી કાર્યવાહી, SIT રિપોર્ટ બાદ 8 આરોપીઓની ધરપકડ
અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે મળેલા દાનમાં કથિત ઉચાપત (Embezzlement) અને કૌભાંડના મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ મામલે ગઠિત કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેનો રિપોર્ટ સોંપતાની સાથે જ દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી […]
