ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
ખેડૂતો માટે ખુશખબર: ૧૧ જૂનથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે છોડાશે પાણી
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોના વ્યાપક અને વિશાળ હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક અને કૃષિ સત્રના પ્રારંભ પૂર્વે જ ખેડૂતોને વાવણી અને ઉભા પાક માટે પાણીની અછત ન સર્જાય તે હેતુથી, આગામી ગુરૂવાર એટલે કે ૧૧ જૂન, ૨૦૨૬ થી નર્મદા નહેરોમાંથી (Narmada Canals) સિંચાઈ માટે પાણી […]
