દેશ-દુનિયા
બિઝનેસ
ભારતના કૃષિ નિકાસને લઈ વૈશ્વિક સ્તરે વિશ્વસનીયતા જોખમાઈ, નેપાળે પણ મૂક્યો પ્રતિબંધ
ભારતની કૃષિ નિકાસ (Agri-Export) હાલના સમયે વૈશ્વિક બજારમાં કમ્પ્લાયન્સ ફેઈલ્યોર એટલે કે આંતરરાષ્ટ્રીય નિયમો અને ગુણવત્તાના માપદંડો પર ખરા ન ઉતરવાના કારણે અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. તાજેતરના ઝટકામાં, નેપાળના કૃષિ અને પશુધન વિકાસ મંત્રાલયે ભારતથી આવતી વિવિધ ખેતપેદાશોની આયાત પર અસ્થાયી પ્રતિબંધ (Temporary Ban) લાદી દીધો છે. નેપાળની ક્વોરેન્ટાઇન તપાસ […]
