ગુજરાત
દક્ષિણ ગુજરાત
સાગબારા-ઉમરપાડા જમીન વિવાદનો આવ્યો સુખદ અંત, મંત્રીઓ અને સાંસદના હસ્તે પારણા કરી આદિવાસીઓએ ધરણા આટોપ્યા!
સુરત / નર્મદા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણ તેમજ હક-અધિકારો અંગે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી શાંતિપૂર્ણ ઉકેલ આવી ગયો છે. ઉમરપાડા તાલુકાના હરિપુરા ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની હાજરીમાં આયોજિત બેઠક બાદ, ઉપવાસ પર બેઠેલા તમામ આંદોલનકારી […]
