કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માર્ગદર્શિકા : પાકના રક્ષણ માટે તાત્કાલિક આ તકેદારીના પગલાં લો
રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોને તેમના તૈયાર પાકને થતા નુકસાનથી બચાવવા માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા તાત્કાલિક ધોરણે તકેદારીના પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ પગલાં અપનાવવાથી ખેડૂતો તેમના મહામૂલા પાકને બચાવી શકશે. ખેતરો અને પાકના ઢગલા […]



