બિહારના ‘ચાણક્ય’ હવે કેન્દ્રમાં જશે, ભાજપ પ્રથમવાર બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બેસાડવા તૈયાર
પટના: બિહારના રાજકારણમાં છેલ્લા બે દાયકાથી જેનો સૂરજ તપતો હતો તેવા ‘સુશાસન બાબુ’ એટલે કે નીતીશ કુમારે સક્રિય રાજ્ય રાજકારણમાંથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે. નીતીશ કુમારે તેમના મુખ્યમંત્રી તરીકેના લાંબા કાર્યકાળનો અંત લાવી હવે રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બિહારમાં છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતા ‘નીતીશ યુગ’નો અંત આવ્યો છે […]

