ગુજરાત
મધ્ય ગુજરાત
એક શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી રસુલાબાદની સરકારી શાળા, બની ‘સક્ષમ શાળા’
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળા એક એવું ઉદાહરણ પૂરું પાડે છે કે એક શિક્ષક ધારે તો સરકારી શાળાને પણ ખાનગી શાળાઓથી વધુ સારી બનાવી શકે છે. વર્ષ 2002 થી આ શાળાનું સંચાલન કરી રહેલા આચાર્ય કંદર્પકુમાર પ્રદીપભાઈ પટેલ અને તેમના સાથી શિક્ષકના અથાક પ્રયત્નોથી આ શાળાએ પોતાની કાયાપલટ કરી છે […]
