‘નશામુક્ત ગુજરાત’ તરફ ઐતિહાસિક કદમ : રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં શરૂ થશે ૧૫ બેડના ડી-એડિક્શન સેન્ટર
ગાંધીનગર: રાજ્યમાં વ્યસનમુક્તિ અને જનઆરોગ્યની સુધારણા દિશામાં ગુજરાત સરકારે એક અત્યંત સરાહનીય અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વધુ વેગવંતું બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં ૧૫ બેડની ક્ષમતા ધરાવતા વિશેષ ડી-એડિક્શન સેન્ટર (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રકલ્પ માટે નાણાકીય […]



