ગુજરાત
મધ્ય ગુજરાત
વાઘોડિયામાં મોટી દુર્ઘટના: પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા
વાઘોડિયા: વડોદરામાં રહીને કોચિંગ ક્લાસ ચલાવતા ચાર શિક્ષક મિત્રો માટે પાવાગઢનો પ્રવાસ જીવનનો છેલ્લો પ્રવાસ સાબિત થયો છે. રવિવારે રજાના દિવસે વડોદરાના ચાર શિક્ષક મિત્રો પોતાની ફોર્ડ કાર લઈને પાવાગઢ દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાંડીવાળા ગામ પાસે નર્મદા મેન કેનાલ નજીક આ ચારેય […]
