ગુજરાત
દક્ષિણ ગુજરાત
‘ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનીનો દાવો’: નર્મદા ભાજપમાં સાંસદ મનસુખ વસાવા સામે MLA ડૉ. દર્શનાબેન દેશમુખનું આક્રમક નિવેદન
નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષના બે દિગ્ગજ નેતાઓ – ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ – જાહેરમાં આમને-સામને આવી ગયા છે. આ વિખવાદમાં ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સમગ્ર વિવાદની શરૂઆત ૭ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સાંસદ મનસુખ […]
