ગુજરાત
દક્ષિણ ગુજરાત
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026 : શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સજ્જ
નર્મદા: ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026’ ને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી આવતા લાખો પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આધુનિક સુવિધાઓનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે […]
