ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન, PM મોદી સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ અને અનુભવી નેતા વિજય કુમાર મલ્હોત્રાના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જનસંઘના સમયથી લઈને ભાજપ સુધીની સફરમાં સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. દિલ્હીના રાજકારણ અને સમાજ સેવા ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]


