અમદાવાદમાં ભારત-જર્મનીની મૈત્રીના ‘સપ્તરંગી’ દર્શન : PM મોદી અને ચાન્સેલર મેર્ઝએ ચગાવ્યા પતંગ
અમદાવાદ: ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આત્મનિર્ભરતાના સંદેશ પ્રત્યે […]









