સુરતમાં માનવતા મરી પરવારી : બળાત્કાર પીડિત ૧૩ વર્ષની સગીરાને ન્યાય અપાવવાના બહાને પોતાના જ વકીલે હવસનો શિકાર બનાવી, વીડિયો ઉતાર્યો!
સુરત: ન્યાયના મંદિરમાં કાયદાના રક્ષક ગણાતા વકીલે જ માનવતા અને પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી અત્યંત શરમજનક અને હૃદય કંપાવી દે તેવી ઘટનાને અંજામ આપ્યો છે. સુરતમાં એક બળાત્કાર પીડિતા સગીરાને ન્યાય અપાવવા માટે રાખવામાં આવેલા તેના પોતાના જ વકીલે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવી છે. હવસખોર વકીલે સગીરા પર બળાત્કાર […]


