સુરત : રાંદેર રોડ પર લાવારિસ બેગ મળતા દોડધામ, તપાસમાં બેગ ખાલી નીકળી
સુરત શહેરમાં આજે રાંદેર વિસ્તારમાં લાવારિસ બેગ મળી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. રાંદેર મેઈન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક આ બેગ મળી આવતા લોકોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ ગઈ હતી, જેના કારણે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાવારિસ બેગની માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. રાંદેર […]

