દમણ પ્રવાસ જવા પૈસા ન મળતા સગીરે આધેડની લાકડીના ફટકા મારી કરી હત્યા, ૨ બકરાં વેચી ખરીદ્યા નવા બૂટ-કપડાં!
વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામે બનેલી એક અત્યંત સનસનાટીભર્યા અને કાળજું કંપાવી દે તેવી સગીર વયના બાળકના ગુનાહિત માનસિકતાની ઘટના સામે આવી છે. શાળામાંથી દમણ પ્રવાસ જવા માટે પરિવાર પાસે માગેલા માત્ર ૧,૬૦૦ રૂપિયામાંથી ૬૦૦ રૂપિયા ઓછા પડતાં, ૧૭ વર્ષના સગીરે ગામના જ ૬૬ વર્ષીય આધેડ રમણભાઈ રાઠોડિયાની લાકડીનો ફટકો મારી નિર્મમ હત્યા […]


