ગુજરાત
મધ્ય ગુજરાત
સોજિત્રામાં ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન, સંતો-મહંતો અને RSSના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
સોજિત્રા: સોજિત્રા મુકામે આવેલા ફુનીબા પુસ્તકાલય હોલ ખાતે ગત તા. ૦૮/૦૨/૨૦૨૬, રવિવારના રોજ સમસ્ત હિન્દુ સમાજ, સોજિત્રા મંડળ દ્વારા એક વિશાળ અને ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય ભાવનાને વધુ સુદ્રઢ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક કલાકારોએ ભક્તિમય અને સાંસ્કૃતિક કૃતિઓ […]
