ઉત્તર ગુજરાત
ગુજરાત
ધોલેરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવની ઉજવણી, ૩૦૦૦ હરિભક્તોની ઉપસ્થિતિ
ધોલેરા: ભાલ પ્રદેશના આસ્થાના કેન્દ્ર એવા ધોલેરાધામ મુકામે રવિવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મદનમોહન મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના પાવન ઉપલક્ષમાં સમગ્ર ભાલ પ્રદેશનો વિશાળ શાકોત્સવ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેવળ ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ માનવસેવાના ઉમદા હેતુથી નિઃશુલ્ક હેલ્થ […]
