આણંદમાં ટેક્સ રિકવરીનું ‘બુલડોઝર’, વેરો ન ભરનાર 3 દુકાનોને મનપાએ ફટકાર્યા સીલ
આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સની બાકી રકમ વસૂલવા માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમે શહેરના પોશ ગણાતા વિદ્યાનગર રોડ પર તવાઈ બોલાવી છે. લાંબા સમયથી મિલકત વેરો ન ભરનારા એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. નારાયણ […]

