શર્મિષ્ઠા તળાવના કિનારે ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ, ‘વડનગર શ્રાવણોત્સવ’માં ૪૦ હજાર પ્રવાસીઓ ઉમટ્યા
વડનગર: ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ ને પ્રવાસીઓનો અકલ્પનીય અને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર યોજાયેલા આ મહોત્સવમાં શિવ આરાધના, શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને આકર્ષક લેસર શોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. ત્રણ રવિવાર દરમિયાન અંદાજિત ૪૦ […]

