ભારત-શ્રીલંકા સંબંધોમાં ગુજરાતની ભૂમિકા : CM ભૂપેન્દ્ર પટેલ અને જે.વી.પી. પ્રતિનિધિ મંડળ વચ્ચે મહત્વની બેઠક
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ કડીને વધુ મજબૂત કરવાના ભાગરૂપે શ્રીલંકાના શાસક પક્ષ ‘જનતા વિમુખ્તી પેરામુના’ (JVP) ના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને તેમના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને આર્થિક […]

