EPFO દ્વારા ઐતિહાસિક નિર્ણયો : PF ઉપાડના નિયમો સરળ બન્યા
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષપદે ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના કેન્દ્રીય ટ્રસ્ટી મંડળ (CBT)ની ૨૩૮મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્યોની સુવિધા અને નિવૃત્તિ સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી અનેક દૂરગામી અને સભ્યો-કેન્દ્રીત નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં ઉપ-અધ્યક્ષ શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી, અને […]
