ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ ડેમોમાં ૫૪ ટકાથી વધુ પાણી, નર્મદા ડેમ ૬૯ ટકા ભરાયો
ગાંધીનગર: રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘમહેરના પરિણામે ગુજરાતના મુખ્ય જળાશયોમાં નવા પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી માટે મહત્વપૂર્ણ એવા જળાશયોની સ્થિતિ અંગે જળસંપત્તિ વિભાગ દ્વારા ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં હાલમાં […]

