ગુજરાત
મધ્ય ગુજરાત
૧૦૮ એમ્બ્યુલન્સ બની જીવનદાતા : પાવી જેતપુરમાં રસ્તા પર જન્મ્યું નવજીવન
પાવી જેતપુરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર જીવનદાતા સાબિત થઈ છે. કલારાણી ગામની એક સગર્ભાને ડિલિવરી પીડા ઉપડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા એમ્બ્યુલન્સની ટીમે સમયસર સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસુતિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો. […]
