ખેડૂતોના સમર્થનમાં ૩૧મી ઑક્ટોબરે AAPની વિશાળ ‘કિસાન મહાપંચાયત’, કેજરીવાલ-ભગવંત માન જોડાશે
ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલેલી ‘કડદાપ્રથા’ વિરુદ્ધના આંદોલનને લઈને આમ આદમી પાર્ટી (AAP) હવે ભાજપ સરકાર સામે મોરચો માંડવા જઈ રહી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે, ભાજપ સરકાર ખેડૂતોનો અવાજ દબાવી રહી છે ત્યારે AAP ગુજરાતના ખેડૂતો માટે અવાજ બુલંદ કરશે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, […]

