Thursday, 11 June 2026

Tag: AAP

ગુજરાત મધ્ય ગુજરાત

GUJARAT ELECTION : નડિયાદ વોર્ડ નં. ૮માં ‘આપ’ની એન્ટ્રી, એડવોકેટ નરેન્દ્ર નકુમે નોંધાવી ઉમેદવારી

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ફોર્મ ભરવાની અંતિમ ઘડીઓ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ વધુ રસાકસીભર્યો બની રહ્યો છે. વોર્ડ નંબર ૮ માં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ મનાતો હતો, પરંતુ હવે જાણીતા એડવોકેટ અને પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમે આમ આદમી પાર્ટી (AAP) તરફથી ઉમેદવારી નોંધાવતા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

મોદી માસ્કથી લઈને પક્ષના ચિન્હવાળી સાડીઓ સુધી, સુરતમાં ચૂંટણી પ્રચાર સામગ્રીનું બજાર ગરમાયું

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા જ ડાયમંડ સિટી સુરતના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે ત્યારે પક્ષોએ હવે સભાઓ અને રેલીઓની સાથે ‘પ્રચાર સામગ્રી’ને પોતાનું નવું હથિયાર બનાવ્યું છે. સુરતના બજારોમાં અત્યારે અવનવી અને આધુનિક ચૂંટણી સામગ્રીની ધૂમ જોવા મળી રહી છે. […]

દેશ-દુનિયા બિઝનેસ

‘ઈનકમિંગ સેવાઓ કેમ બંધ થાય છે?’, રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાએ ઉઠાવ્યો 112 કરોડ પ્રીપેડ યુઝર્સનો અવાજ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે રાજ્યસભામાં દેશના આશરે 125 કરોડ મોબાઈલ યુઝર્સમાંથી 90% હિસ્સો ધરાવતા પ્રીપેડ ગ્રાહકોની પીડાને વાચા આપી છે. તેમણે ટેલિકોમ ઓપરેટરો દ્વારા લેવામાં આવતા રિચાર્જ પ્લાન્સ અને સેવાઓ બંધ કરવાના નિયમો સામે સવાલો ઉઠાવી સરકાર પાસે મહત્વની માંગણીઓ કરી છે. ઈનકમિંગ કોલ્સ અને OTP ને લઈને ચિંતા રાઘવ […]

દેશ-દુનિયા

દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, જાણો કોર્ટે શું કહ્યું?

નવી દિલ્હી: વર્ષોથી ચાલી રહેલા અને દેશભરમાં ચર્ચા જગાવનારા ‘દિલ્હી દારૂ નીતિ’ (Liquor Policy) કૌભાંડમાં આજે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને વિજય નાયરને CBI સાથે જોડાયેલા કેસમાં તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત (Acquitted) કર્યા છે. આ ચુકાદાથી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

“કલેક્ટરને EDની ધમકી આપી નિવેદન બદલાવ્યું”, ચૈતર વસાવાના મનસુખ વસાવા પર આકરા પ્રહાર

નર્મદા: નર્મદા જિલ્લામાં 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડનો મામલો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવા સાથેની બેઠક બાદ જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવા પરના આક્ષેપો સ્વીકારતા જ ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે કલેક્ટરના બદલાયેલા નિવેદનને ‘સરકારી દબાણ’ ગણાવીને મનસુખ વસાવા અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. “કલેક્ટરને EDની ધમકી આપી ડરાવવામાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદાના રાજકારણમાં ભડકો: “ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ”, સાંસદ મનસુખ વસાવાની ઘરવાપસીની ચીમકી

નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં હવે નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

ગુજરાત મધ્ય ગુજરાત

છોટાઉદેપુરમાં AAPની ‘ગુજરાત જોડો જનસભા’માં જનમેદની : ચૈતર વસાવાનો ભાજપ નેતાઓ પર પ્રહાર

છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ખાતે એમ.એસ. હોસ્પિટલની સામે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની ‘ગુજરાત જોડો જનસભા’માં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ સભામાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ આગેવાનો AAPમાં જોડાયા હતા, જેમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા, પૂર્વ સરપંચો, અને કોંગ્રેસમાંથી પૂર્વ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘ચૂંટણી પંચ SIR મુદ્દે ગંભીર નથી’ : ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયાની ‘વોટ ચોરી’ સામે જનતાને અપીલ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી SIR (Systematic Improvement of Records) ની કામગીરી પર હવે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આયોજિત SIRની બેઠક બાદ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર પ્રક્રિયા પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. ચૈતર વસાવાનો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

કિસાન મહાપંચાયત : ગુજરાતમાં ખેડૂતોના દમન સામે AAPનો મોટો હુંકાર

સુરત: ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર કથિત દમનના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)એ મોટો સંઘર્ષ જાહેર કર્યો છે. સુરત શહેર AAPના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જાહેરાત કરી છે કે, ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામ માં એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic