૨૯ જૂનથી ૫ જુલાઈ વચ્ચે દ.ગુજરાત અને મુંબઈમાં પૂર આવવાની શક્યતા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી?
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે રાહતના સમાચાર છે. ૨૧ જૂનથી સત્તાવાર રીતે વર્ષા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની પ્રગતિને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૩ જૂનથી ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધશે અને આગામી ૪૮ કલાકમાં તે સક્રિય (Active) […]



