છોટાઉદેપુરમાં AAPની ‘ગુજરાત જોડો જનસભા’માં જનમેદની : ચૈતર વસાવાનો ભાજપ નેતાઓ પર પ્રહાર
છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ખાતે એમ.એસ. હોસ્પિટલની સામે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની ‘ગુજરાત જોડો જનસભા’માં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ સભામાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ આગેવાનો AAPમાં જોડાયા હતા, જેમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા, પૂર્વ સરપંચો, અને કોંગ્રેસમાંથી પૂર્વ […]
