Friday, 17 April 2026

Tag: celebration

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આવતીકાલે સરકારી કચેરીના સમયમાં ફેરફાર : વંદે માતરમ્ ના સમૂહ ગાન માટેનો નિર્ણય

ગુજરાત રાજ્ય સરકારે એક વિશેષ ઉજવણીના ભાગરૂપે આવતીકાલ, ૭મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. વર્ષ ૧૮૫૭ની રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગૌરવની એકસૂત્રતાનો સંદેશ મળ્યો હતો. આ ઘટનાને ૬ઠ્ઠી નવેમ્બરના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે આ ફેરફાર […]

દેશ-દુનિયા

પનામામાં ગુંજ્યા ‘ગરબા’ના સૂર: વિદેશની ધરતી પર ભારતીય ડાયસ્પોરા દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રીના પાવન પર્વની જે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, તેવો જ રંગ વિદેશની ધરતી પર પણ જોવા મળી રહ્યો છે. મધ્ય અમેરિકાના દેશ પનામામાં ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીય સમુદાય) દ્વારા નવરાત્રી ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પનામાનિયન લોકો સમક્ષ ગૌરવ સાથે પ્રસ્તુત […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું : રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાસ-ગરબા-દાંડિયા અને અન્ય ઉજવણીઓ માટે માઈક સિસ્ટમ કે લાઉડસ્પીકર રાત્રિના ૧૨ વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં. જાહેરનામાની વિગતો અનુસાર, તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૧/૧૦/૨૦૨૫ સુધીના નવરાત્રીના ૧૦ દિવસ અને દશેરાના દિવસે એટલે કે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: ફતેગંજમાં ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા ગણપતિનું ભવ્ય સ્વાગત

વડોદરા: સમગ્ર વડોદરા શહેર હાલ ગણેશ મહોત્સવના રંગમાં રંગાઈ ગયું છે. ચારેય બાજુ શ્રીજીની આગમન યાત્રાનો અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, ફતેગંજ વિસ્તારમાં જાણીતા ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ભવ્યતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. આગમન યાત્રા દરમિયાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

ગણપતિ મહોત્સવને લઈ આણંદ કલેક્ટરની ઈકો-ફ્રેન્ડલી ઉજવણીની અપીલ, વિજેતાઓને લાખોના ઈનામો

આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ભવ્ય ઉત્સવની તૈયારીઓ અને તેના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જિલ્લાના તમામ આયોજકોને આ વર્ષે ગણપતિ મહોત્સવ ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવવા માટે ખાસ અપીલ કરી છે. કલેકટર શ્રી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોરમાં જન્માષ્ટમીના પર્વની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત વર્ષોની પરંપરા મુજબ, આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શને ઉમટી પડ્યા છે. આ પાવન દિવસની શરૂઆત વહેલી સવારે ૦૬:૪૫ વાગ્યે ભગવાન રાજા રણછોડની મંગળા આરતીથી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને ભક્તિમય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic