નડિયાદના આચાર્યની હોટલમાં લંપટ લીલા, બાળકના LC માટે માતાને હોટલમાં બોલાવી પકડાયો
નડિયાદ: ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ નડિયાદની એક શાળાના આચાર્યએ આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષણ જગતને લાંછન લગાડતું કૃત્ય આચર્યું છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી ‘હોટલ રોયલ ઇન’ માંથી એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાઈ […]

