ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે ઈકો સિસ્ટમ ઉભી કરી: CM ભૂપેન્દ્ર પટેલ
ખેડા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતેથી ૭૬મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની એક મજબૂત ઈકો સિસ્ટમ ઊભી કરી છે. વન મંત્રી અને વન રાજ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં, મુખ્યમંત્રીએ ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું, જે રાજ્યના ૨૪મા […]
