ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
હરણી બોટ કાંડના પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ, પીડિતોએ કહ્યું, “અમને ન્યાય નહીં, માત્ર નજરકેદ મળે છે”
વડોદરા: વડોદરાના ચર્ચિત અને કમકમાટીભર્યા હરણી બોટ દુર્ઘટનાકાંડને બે વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે દર-દર ભટકી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનાર પરિવારોએ તેમની મુલાકાત કરી પોતાની વેદના […]
