ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર : કુલ ૬૩ શંકાસ્પદ કેસ, ૧૨ રિપોર્ટ પોઝિટિવ
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન લાલ આંખ કરી રહેલા ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ, તેના ફેલાવાના કારણો અને રાજ્ય સરકારના નિયંત્રણ પગલાં અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક […]



