ઈસુદાન ગઢવીનું મોટું એલાન : ગુજરાતમાં વધુ 2 કિસાન મહાપંચાયત યોજાશે
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે મોટું એલાન કર્યું છે કે, ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગુજરાતમાં વધુ બે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. આ શક્તિ પ્રદર્શન દ્વારા AAP ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને રાજ્ય સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવશે. બે નવી કિસાન મહાપંચાયતની તારીખો: ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલનને વધુ […]

