લાઈફસ્ટાઈલ
ચોમાસામાં વધ્યો છે વંદા, કીડી-મકોડા અને ગરોળીનો ત્રાસ? અપનાવો આ સરળ ઘરેલું નુસ્ખાઓ અને ઘરને રાખો જંતુમુક્ત
અમદાવાદ: ટૂંક સમયમાં જ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. વરસાદી ઋતુ ગરમીમાંથી રાહત તો આપે છે, પરંતુ તેની સાથે ઘરોમાં ભેજ અને અંધારા ખૂણાઓને કારણે વંદા, કીડી-મકોડા અને ગરોળી જેવા જીવજંતુઓનો ત્રાસ પણ ખૂબ વધારી દે છે. સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં આ જીવજંતુઓ ખોરાક અને આશ્રયની શોધમાં ઘરની અંદર પ્રવેશે છે. […]
