ગુજરાત
મધ્ય ગુજરાત
કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું રિકવરી અભિયાન : બાકી વેરો ભરપાઈ ન કરનાર ૧૮ દુકાનો સીલ કરી
આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપા કમિશનરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે અનેક મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી ખોડીયાર રોડ પર ૧૮ દુકાનો સીલ […]
