દેશ-દુનિયા
INS વિક્રાંત પર વડાપ્રધાન મોદીએ કરી દિવાળીની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (૨૦ ઑક્ટોબર, ૨૦૨૫) દિવાળીનો પર્વ ભારતીય નૌસેનાના સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર સશસ્ત્ર દળોના જવાનો સાથે ઉજવ્યો હતો. આ અવસરને તેમણે ‘અતુલ્ય દિવસ, અતુલ્ય ક્ષણ અને અતુલ્ય દૃશ્ય’ ગણાવ્યો હતો. વડાપ્રધાને INS વિક્રાંતના ડેક પરથી દેશના ૧૪૦ કરોડ નાગરિકોને દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને INS વિક્રાંતને માત્ર એક યુદ્ધ […]
