Friday, 17 April 2026

Tag: Nutrition

લાઈફસ્ટાઈલ

ઘઉંમાંથી બનતો મેદો આખરે કેમ છે સ્વાદમાં બેસ્ટ પણ સ્વાસ્થ્ય માટે વેસ્ટ? જાણો

ભારતમાં મોટા પ્રમાણમાં લોકો મેદામાંથી બનેલી વાનગીઓ જમતા જોવા મળી જશે. પિઝા હોય કે નૂડલ્સ લોકોને મેદામાંથી બનતી વાનગીઓ ખુબ પસંદ હોય છે. પરંતુ આ સ્વાદમાં બેસ્ટ મેદો સ્વાસ્થ્ય માટે વેસ્ટ છે. આ સત્ય સૌ કોઈ જાણે છે, તેમ છતાં મોટા ભાગના લોકો આજે મેદાનું સેવન કરતા જોવા મળે છે. ભારતીય રસોડામાં પૂરી, ભટુરે, નાનથી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં ‘પૂર્ણા યોજના’ હેઠળ ‘પોષણ ઉડાન કાર્યક્રમ-૨૦૨૬’ની ભવ્ય ઉજવણી

આણંદ: મહિલા અને બાળ વિકાસ વિભાગ (વડોદરા ઝોન) તથા આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ ખાતે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત “પોષણ ઉડાન-૨૦૨૬ (સપનાની પાંખ)” કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમને શારીરિક-માનસિક રીતે સક્ષમ બનાવવાનો હતો. જંક ફૂડને […]

ગુજરાત લાઈફસ્ટાઈલ

નવરાત્રી ઉપવાસ : સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફરાળની ટિપ્સ અને રેસિપી

નવરાત્રી એટલે શક્તિની આરાધના, ભક્તિ અને ગરબાનો ઉત્સવ. આ નવ દિવસ દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ કરવાનો હેતુ માત્ર ધાર્મિક જ નહીં, પણ શારીરિક શુદ્ધિનો પણ હોય છે. જોકે, ઉપવાસ દરમિયાન શરીરને પૂરતું પોષણ અને ઊર્જા મળવી જરૂરી છે જેથી થાક ન લાગે અને તંદુરસ્તી જળવાઈ રહે. અહીં અમે નવરાત્રીમાં ઉપવાસ કરનારાઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

પોષણ સંગમ કાર્યક્રમ: વડોદરાના અંકોડિયા ગામમાં એક અતિકુપોષિત બાળક સ્વસ્થ બન્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શરૂ થયેલા પોષણ માસની ઉજવણી અંતર્ગત, ‘પોષણ સંગમ કાર્યક્રમ’ના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. આ કાર્યક્રમ, જેનો ઉદ્દેશ્ય ‘સુપોષિત ગુજરાત, સુપોષિત ભારત’નું નિર્માણ કરવાનો છે, તેણે વડોદરા જિલ્લામાં એક અતિકુપોષિત બાળકને સ્વસ્થ જીવન તરફ દોર્યું છે. વડોદરાના અંકોડિયા ગામમાં એક આંગણવાડી કાર્યકર અને મુખ્યસેવિકાના સમર્પણથી આ સિદ્ધિ શક્ય બની છે. […]

લાઈફસ્ટાઈલ

મેદસ્વીતાથી મુક્તિ : કુદરતી આહાર અપનાવીને સ્વસ્થ અને સુખી જીવન જીવો

આધુનિક જીવનશૈલીમાં મેદસ્વીતા એક ગંભીર સમસ્યા બનીને ઉભરી રહી છે. આ માત્ર સૌંદર્યલક્ષી ચિંતા નથી, પરંતુ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા અનેક ગંભીર રોગોનું મૂળ કારણ પણ છે. મેદસ્વીતાને દૂર કરવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટેનો સૌથી સરળ અને સુરક્ષિત ઉપાય કુદરતી આહાર અપનાવવો છે. મેદસ્વીતાના કારણો: મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધુ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic