ગુજરાત
દેશ-દુનિયા
જાહેરનામું : રેશન કાર્ડ હવે ‘ઓળખનો પુરાવો’ કે ‘રહેઠાણનો પુરાવો’ તરીકે માન્ય નહીં
ગુજરાતના નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રેશન કાર્ડના ઉપયોગને લઈને એક મોટો અને સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે. હવેથી રેશન કાર્ડનો ઉપયોગ અન્ય કોઈ પણ જગ્યાએ ઓળખના પુરાવા (Identity Proof) અથવા રહેઠાણના પુરાવા (Proof of Residence) તરીકે કરી શકાશે નહીં. ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની […]
