Thursday, 11 June 2026

Tag: Praful Pansheriya

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

Ahmedabad : શ્વાસ ન લઈ શકતી કચ્છના શ્રમિકની નવજાત બાળકીને જટિલ અને દુર્લભ સર્જરી થકી આપ્યું નવજીવન

અમદાવાદ: અમદાવાદની અગ્રણી સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા અને સંવેદનશીલતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સાચી સંજીવની હોવાનો પુરાવો આપ્યો છે. સરહદી કચ્છ જિલ્લાના એક સામાન્ય શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ (Bilateral Choanal Atresia) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

Ebola outbreak : કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી આવતા પેસેન્જરોનું એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ, ગુજરાત સરકાર એલર્ટ

ગાંધીનગર: આફ્રિકન ખંડના દેશો કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં જીવલેણ ઈબોલા વાયરસ (Ebola Virus) ના કેસોમાં અચાનક થયેલા વધારાને પગલે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય એડવાઈઝરી બાદ આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની સમીક્ષા બેઠક […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

World Thalassemia Day : ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની મેગા ઝુંબેશ, જાણો ક્યાં મળશે વિનામૂલ્યે તપાસ

ગાંધીનગર: આજે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ નિમિત્તે ગુજરાત સરકારે રાજ્યને આ ગંભીર બીમારીથી મુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓ અને યુવાનો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નકલી દવા-ભેળસેળિયા માફિયાઓ સામે ‘કડક કાયદો’ બનાવો : કુમાર કાનાણીની આક્રમક રજૂઆત

સુરતના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ કરનારા માફિયાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને તાત્કાલિક કડક કાયદો બનાવવા અને તેનો સખત અમલ કરવાની માંગ કરી છે. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે, ભેળસેળ કરનારા તત્ત્વો હાલમાં બેફામ બની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic