નવજાત બાળકીને શૌચાલયમાં ત્યજનાર પરિવાર ઝડપાયો, વલસાડ રેલવે પોલીસ અને વડોદરા રેલવે LCBની કાર્યવાહી
વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકીના મામલે રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. ગત ૮ ડિસેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના એક શૌચાલયમાંથી આ નવજાત બાળકી મળી આવી હતી, જેણે માનવતાને શર્મસાર કરી દીધી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને વલસાડ રેલવે પોલીસ અને વડોદરા રેલવે એલસીબી (Local Crime […]

