સંતરામપુરમાં CM ભૂપેન્દ્ર પટેલની ‘વિકાસ સંકલ્પ સભા’, જમીનના નિયમોમાં ઐતિહાસિક સુધારા અને આદિવાસી ગૌરવનો હુંકાર
મહીસાગર: રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે માનગઢના શહીદો અને ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિએ છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન આણ્યું છે. આરોગ્ય અને આવાસ પર વિશેષ ભાર મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના વિઝનરી નેતૃત્વની […]
