જૂનાગઢ: ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ૮૦ કલાક બાદ જંગલમાંથી મળી આવ્યા
જૂનાગઢમાં આવેલા પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થવાના મામલાનો આખરે સુખદ અંત આવ્યો છે. તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી (લગભગ ૮૦ કલાક) તેમની સઘન શોધખોળ ચાલી રહી હતી. સઘન સર્ચ ઓપરેશન બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. મેગા સર્ચ […]



