Thursday, 11 June 2026
  • Home  
  • સાબરમતી નદીના પૂરથી ફસાયેલા ૭ લોકોનું કરાયું સુરક્ષિત રેસ્ક્યું
- ગુજરાત - મધ્ય ગુજરાત

સાબરમતી નદીના પૂરથી ફસાયેલા ૭ લોકોનું કરાયું સુરક્ષિત રેસ્ક્યું

આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ અને સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં, તારાપુરના રીંઝા ગામના સીમ વિસ્તારમાં ફસાયેલા ૭ લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદની SRPF બટાલિયનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નદી કાંઠાના ૧૩ ગામો પૂરથી પ્રભાવિત […]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic