સાબરમતી નદીના પૂરથી ફસાયેલા ૭ લોકોનું કરાયું સુરક્ષિત રેસ્ક્યું
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ અને સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં, તારાપુરના રીંઝા ગામના સીમ વિસ્તારમાં ફસાયેલા ૭ લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદની SRPF બટાલિયનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નદી કાંઠાના ૧૩ ગામો પૂરથી પ્રભાવિત […]








