નડિયાદની કોલેજની વિદ્યાર્થિનીનું હૃદયદ્રાવક સંશોધન, ‘ઘર’ હવે આંગણું નહીં પણ આશ્રમ બન્યું
નડિયાદ: આજના હાઈટેક યુગમાં આપણે ભલે ટેકનોલોજીની દ્રષ્ટિએ આસમાને પહોંચ્યા હોઈએ, પરંતુ માનવીય સંવેદનાઓના સ્તરે પાતાળમાં જઈ રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. નડિયાદની પ્રખ્યાત સી.બી. પટેલ આર્ટ્સ કોલેજની મનોવિજ્ઞાન વિભાગની વિદ્યાર્થિની વિધિ ચૌહાણ દ્વારા કરવામાં આવેલા એક મનોવૈજ્ઞાનિક સંશોધને સમાજની વરવી વાસ્તવિકતા ખુલ્લી પાડી છે. ‘વૃદ્ધાશ્રમ પ્રત્યે લોકોની માનસિકતા’ વિષય પર હાથ ધરવામાં આવેલા […]

