વડોદરામાં દશેરાની ઉજવણી પર વરસાદનું વિઘ્ન : પોલો ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાવણ દહન રદ્દ
વડોદરા: સમગ્ર દેશમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં વરસાદના વિઘ્નને કારણે ઉજવણીના ઉત્સાહમાં નિરાશા છવાઈ છે. શહેરના પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ૪૫ વર્ષથી ઉત્તરભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા પરંપરાગત રીતે યોજાતી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ભારે વરસાદના કારણે રદ્દ કરવો પડ્યો છે. દશેરાના એક દિવસ અગાઉ સુધી પોલો […]




