ગુજરાત
મધ્ય ગુજરાત
ઉમરેઠ પેટાચૂંટણી : ચૂંટણી કાર્ડ ન હોય તો મૂંઝાશો નહીં, આ 12 વૈકલ્પિક દસ્તાવેજો બતાવીને પણ કરી શકાશે મતદાન
આણંદ: મહીસાગર અને આણંદ જિલ્લાની સરહદે આવેલી 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી 23મી એપ્રિલ, ગુરુવારના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. સવારે 7:00 થી સાંજના 6:00 કલાક સુધી ચાલનારા આ મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક મતદારે મતદાન મથકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવી અનિવાર્ય છે. ચૂંટણી […]
